Skip to main content

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ

Health is the first step in life.

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ

દેશમાં માનસિક બીમારીની તીવ્રતા અને દેશમાં ઉપલબ્ધ માળખાને અનુરૂપ પ્રશિક્ષિત માનવશક્તિને ધ્યાને લઈને 1982 માં નેશનલ માનસિક આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ.
NMHPના 3 ઘટકો છે:
  1. માનસિક બીમારની સારવાર
  2. પુનર્વસવાટ
નિવારણ અને હકારાત્મક માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા

જિલ્લા માનસિક સ્વાસ્થ્ય (DMHP) કાર્યક્રમ

કેન્દ્ર સરકારે જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ (DMHP) 100% કેન્દ્રય સ્તરે પ્રાયોજિત પ્રથમ પાંચ વર્ષ માટેની યોજના છે, રાષ્ટ્રીય સ્તરે 1996-97 માં 9મી યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ છે.

ઉદ્દેશ્ય


  1. સમુદાયને મૂળભૂત માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે અને અન્ય આરોગ્ય સેવાઓ સાથે સાંકળવા માટે આ સેવાઓ આપે છે.
  2. દર્દીઓને પ્રારંભિક સારવાર અને તપાસ સમુદાય પોતાની અંદર આપે છે.
  3. જાહેર જાગૃતિ દ્વારા માનસિક બીમારીના ભયમાં ઘટાડો કરે છે.
  4. માનસિક દર્દીઓની સારવાર અને પુનર્વસવાટ સમુદાય અંદર કરાવવો - સેવાઓ: જિલ્લા માનસિક આરોગ્ય સેવાઓની ટીમ માનસિક બીમાર અન તેમના પરિવારોને નીચે પ્રમાણેની સેવાઓ પુરી પાડશે : -
    • દૈનિક દર્દીને સેવાઓ (OPD)
    • દસ પથારીવાળી સુવિધા bedded (IPD)
    • રેફરલ સેવા
    • લિએજન સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)
    • વારંવાર સંભાળ લેતી સેવા પૂરી પાડવી
    • કમ્યુનિટી સર્વે શક્ય હોય તો
    • સમુદાયમાં માનસિક બીમારીને દૂર કરવા જાગૃતિ લાવવી
    • https://ladiesplans.blogspot.com/             

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...