Skip to main content

બાળકોમાં લૈંગિક ભ્રષ્ટ્રાચાર

Health is the first step in life.

દરેક બાળક લૈંગિક ભ્રષ્ટ્રાચારને હુમલાપાત્ર છે. આજે માતાપિતાએ સમજવુ જોઇએ કે એક બાળકને કોઇપણ ઈજા પહોચાડે છે અથવા તેનો ફાયદો લઈ શકે એવી શક્યતા છે. ઘણા જુવાન બાળકો અને મોટા કિશોરો તેના શિકાર બને છે. આમાંથી લગભગ બધા બાળકોનો દુર ઉપયોગ લેવાની જાણીતા, વિશ્વાસજનક, સગા અથવા કુંટુંબના મિત્રો તરફથી છે.

લૈંગિક શોષણમાં શારિરીક, મૌખિક અથવા ભાવનાઓનો સમાવેશ છે

  • લૈંગિકતાથી હાથ લગાડવો અને વ્હાલ કરવુ.
  • બાળકોની સામે વયસ્કરની લૈંગિક પ્રવૃતિઓ વિષે વાતો કરવી અથવા અશ્લીલ ચિત્રપટો અને છબીઓ બતાવવી.
  • બાળકોને કપડા પહેરાવ્યા વીના ઉભા કરવા અથવા લૈંગિકશૈલી રીતે ચિત્રપટમાં અથવા વયક્તિક રીતે સામે લાવવા.
  • ચોરીથી નાહવાના ઓરડામાં જોવુ અથવા બાળક ઉપર જાસુસી કરવા તેમના સુવાના ઓરડામાં જોવુ.
  • બળાત્કાર અથવા બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવો.

લૈંગિક શોષણમાં સમાવેશ છે - જબરજસ્તીથી, છેતરીને, લાંચ આપીને, ધમકાવીને અથવા બાળક ઉપર દબાણ લાવીને, લૈંગિકતા વિષે જાગરૂત કરીને અથવા પ્રવૃતી કરીને. લૈંગિક શોષણ ત્યારે થાય છે જ્યારે એક મોટો અથવા વધારે જાણકાર અથવા એક વયસ્કર બાળક તેના લૈંગિક સુખ માટે વાપરે છે. ભ્રષ્ટાચાર ઘણીવાર ધીમેધીમે ચાલુ થઈને સમય વીતતો જાય તે પ્રમાણે વધે છે.

લૈંગિક પ્રવૃતી દરમ્યાન બાળક ઉપર શારિરીક બળનો ઉપયોગ નથી કરવો પડતો કારણકે તેને ભરોસો છે અને તે નિર્ભર છે. તેમને બીજાને રાજી કરવા છે અને તેમનો પ્રેમ અને પસંદગી મેળવવી છે. બાળકોને સત્તાધિકારીને પ્રશ્નો પુછવા શિખડાવ્યુ નથી અને તેમને ખબર છે કે વયસ્કરો હંમેશા સાચા હોય છે. લૈંગિક શોષણ બાળક ઉપર સત્તાનો દુર ઉપયોગ અને બાળકની સામાન્ય, સ્વસ્થ, સબંધીઓના વિશ્વાસ ઉપર ભરોસાના અધિકારોનુ ઉલંઘન છે.

લૈંગિક શોષણના લક્ષણો

કારણકે ઘણા બાળકો તેના લૈંગિક શોષણ વિષે કરી શકતા નથી અથવા કહી શકતા નથી, એ વાત વયસ્કરો ઉપર નિર્ભર કરે છે કે તેના શોષણના લક્ષણો તેઓ ઓળખી શકે. એટલે તેમના વ્યવહારના લક્ષણો ઉપર ધ્યાન રાખવુ જોઇએ.

આ સામાન્ય વર્તણુકમાં બદલાવ છે જે કદાચ બાળકોમાં લૈંગિક શોષણને લીધે થાય છે.
  • ડર અથવા કેટલાક લોકો નહી ગમવા અથવા જગ્યા.
  • કેટલીક સુવામાં ગડબડ.
  • માથાનો દુખાવો.
  • શાળાની સમસ્યાઓ.
  • એકાગ્રતાનો અભાવ.
  • કુટુંબ, મિત્રો અથવા સાધારણ પ્રવૃતીઓથી દુર રહેવુ.
  • વારંવાર નાહવુ અથવા અપુરતી સ્વસ્થતા.
  • જુવાન અને વધારે બાળપણની વર્તણુકમાં પાછુ આવવુ.
  • ઉદાસિનતા.
  • ચિંતા.
  • શિસ્તની સમસ્યાઓ.
  • ભાગી જવુ.
  • ખોરાકમાં ગડબડ.
  • આળસુ અને વધારે પડતુ રાજી થવુ.
  • ગુનાગારના કામો.
  • ઓછુ આત્મસંમાન.
  • આત્મ વિનાશકારી વર્તણુક.
  • શત્રુતા અથવા હિંસક વર્તણુક.
  • માદક દવા અથવા દારૂની સમસ્યાઓ.
  • લૈંગિક પ્રવૃતી અથવા વ્હેલી ઉમરમાં ગર્ભાવસ્થા.
  • આત્મહત્યાના પ્રયાસો.
  • મોટાની લૈંગિક વર્તણુકની નકલ કરવી.
  • બીજા બાળકો સાથે વારંવાર લૈંગિકતાની રમત રમવી.
  • લૈંગિકતા વિષે જાણ ભાષા અથવા વર્તણુક દ્વારા, જે તેમની ઉમરનાઓ કરતા વધારે છે.
  • અજાણતુ દર્દ, સોજ, લોહી પડવુ અથવા મોઢામાં છાલા પડવા, જનનને અથવા ગુદાને લગતુ, પેશાબમાં રોગનો ચેપ.
  • લૈંગિક સંચારિત રોગથી પીડાય.,

મુક સમસ્યા

ઘણી વાર બાળકો લૈંગિક ભ્રષ્ટાચાર વિષે કોઇને કહી શકતા નથી કારણકે તેઓ
  • બહુ શરમાય છે અથવા કહેતા અગવડભર્યુ લાગે છે.
  • તેમને ડર લાગે છે કે કોઇ તેનો વિશ્વાસ નહી કરે.
  • તેઓ બહુ જુવાન અને નિર્દોષ છે અને જે થયુ છે એ શબ્દોમાં મુકી શકે છે.
  • ભ્રષ્ટાચારીઓએ તેમને ધમકી આપી અથવા લાંચ આપી કે જેનાથી તેઓ ભ્રષ્ટાચારને છુપાવી શકે.
  • દુર ઉપયોગની સાથે ભાવનાઓની ગુચવણ થાય એવુ લાગે છે. પોતાને દોષી માનો અથવા જે થયુ છે કારણકે તેઓ "ખરાબ" છે.
  • તકલીફમાં મુકાશો તેની ચિંતા છે અથવા જેને તમે ચાહો છો તે તકલીફમાં મુકાઈ જશે.

પણ શાંતતા લૈંગિક શોષણને ચાલુ રાખશે. શાંતતા લૈંગિક શોષણને સુરક્ષિત કરે છે અને બાળકો જેનો ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે તેઓને દર્દ થાય છે. લૈંગિક શોષણ એક બહુ જ મુશ્કેલ અને હાનિકારક અનુભવ છે. આજે પીડિતો અને તેના કુટુંબોને મદદ કરવા ઘણા ઇલાજો છે. બાળકોએ હવે ચુપ રહીને પીડિત રહેવાની જરૂર નથી.


પોતાના બાળકોની રક્ષા કરો

અમારે બાળકોને આ લૈંગિક શોષણથી બચાવવા છે પણ અમે ત્યા તે કરવા માટે હંમેશા નહી હોઇએ. તે છતા અમે તેમની જાગરૂકતા અને કૌશલ્ય આવડત વધારવા માટે તેમને લૈંગિક શોષણ વિષે શિખવાડી શકીએ છીએ. બાળકોને ડરાવ્યા સિવાય, તેમને અમે યોગ્ય સુરક્ષાની જાણકારી અને દરેક વિકાસના સ્તર ઉપર ટેકો આપીએ છીએ, નિયમિત અગ્નિ, પાણી, સ્વાસ્થય વગેરે વિષે સુરક્ષાની ચર્ચા કરીએ છીએ.

બાળકોને સુરક્ષિત રાખવા તેમને શિખવાડીને:

  • પોતાના વિષે સારૂ લગાડવા અને તેમને પ્રેમ કરે છે, તેમની કિંમત કરે છે અને સુરક્ષિત રાખવા માટે લાયક છે એમ જાણવા માટે.
  • સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વચ્ચેનુ અંતર.
  • શરીરના અવયવોના બરોબર નામો કે જેને લીધે આપણે સ્પષ્ટ રીતે વહેવાર કરી શકીયે.
  • સુરક્ષાના નિયમો બધા વયસ્કરોને લાગુ પડે છે, ફક્ત અપરિચિતને નહી.
  • તેમનુ શરીર ફક્ત તેમનુ છે અને એને સ્પર્શ કરવાનો અથવા ઇજા પહોચાડવાનો કોઇને અધિકાર નથી.
  • તેઓ બીજાની વિનંતી ઉપર "ના" પાડી શકે છે જે તેમને સ્વસ્થ ન લાગતુ હોય પછી ભલે તે નજીકનો સગો અથવા કુટુંબનો મિત્ર હોય.
  • તમને માહિતી આપવી જોઇએ જો કોઇ વયસ્કર તમને ખાનગી રાખવાનુ કહે.
  • કેટલાક વયસ્કરોને સમસ્યા છે.
  • કે તમારા ઉપર ભરોસો રાખવા માટે વિશ્વાસ કરે છે અને બચાવે છે જો તમને ભ્રષ્ટ્રાચાર વિષે વાત કરે.
  • તેઓ ખરાબ નથી અથવા લૈંગિક ભ્રષ્ટ્રાચાર માટે દોષી ઠરાવાય છે.

હંમેશા તમારા બાળકોનુ સાંભળો

લૈંગિક શોષણની ઘટના વિષે જો તમારૂ બાળક વિશ્વાસ રાખીને વાતો કરી શકે તો તમારા બાળકને સાજા થવા મદદ કરવા તમે મહત્વનો ભાગ છો. નિમ્નલિખિત પ્રસ્તાવો સકારાત્મક આધાર માટે મદદ કરી શકે છે.

  • શાંત રહો. યાદ રાખવા માટે તે મહત્વનુ છે કે તમારે બાળક ઉપર ગુસ્સે નથી થવાનુ પણ તે શેને લીધે બન્યુ. બાળકો ભુલથી ગુસ્સાનો અર્થ કાઢે છે અથવા જે તેમના તરફ મોકલ્યુ છે તેની નફરત કરશે.
  • બાળકનુ સાચુ માનો. બાળક ઉપર વિશ્વાસ કરો, લૈંગિક શોષણ વિષે ઘણી પરિસ્થિતીઓમાં બાળક જુઠુ બોલતુ નથી.
  • સકારાત્મક સંદેશા આપો જેવા કે "મને ખબર છે તમે મદદ નહી કરી શક્યા." અથવા "તમે બતાવ્યુ તેના માટે મને અભિમાન છે."
  • તમારા બાળકને સમજાવો કે તે તેની ભુલ નથી અને તે અથવા તેણી જે બન્યુ તેના માટે દોષી નથી.
  • ધ્યાનથી તેઓનુ સાંભળો અને બાળકના પ્રશ્નોનો જવાબ ઇનામદારીથી આપો.
  • બાળકના એકાંતનુ સન્માન કરો. સાવધાન રહો કે લોકોની સામે બાળકના ભ્રષ્ટ્રાચાર વિષે વાતો નહી કરવી જેમને શું થયુ છે તેની જાણ ન હોય.
  • વૈદ્યકીય પરિક્ષાની વ્યવસ્થા કરો. તે તમને ધીરજ આપશે જે ત્યા કોઇ કાયમી શારિરીક ઇજા નથી અને તે કદાચ મહત્વનો પુરાવો આપશે.
  • મદદ મેળવો. ફક્ત થોડા સમય માટે પુરતો લાયકાતવાળો વ્યાવસાઈક પરામર્શ મેળવો.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...