Skip to main content

Malted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો

ખોરાકો

અનાજો જેવાકે ઘઊ, બાજરો, જુવાર, Malt કરી શકાય. નાચણી સામાન્ય રીતે ભારતના દક્ષિણ ભાગમાં ખાવામાં આવે છે. બીજા અનાજો જેવા કે ચોખા, ચોખાના flakes, મકાઈના flakes, તેમને પણ શેકી અને ભુકો કરીને કાંજીના રૂપમાં પણ આપી શકાય છે. ડાળો જેવી કે મગ (પુરા) Malt કરી શકાય છે, કારણકે તે પચવામાં સરળ હોય છે. શેકેલી અને ભુક્કો કરેલી મગની ડાળ પણ કાંજીમાં વપરાય છે.

Nuts


શેકેલા અને જમીનના શિંગદાણા (૧ ચમચી) બાળકને તે ૯ મહિનાના થાય ત્યારે આપી શકાય છે. શાકભાજી : ઉકાળેલા અને છુંદેલા પોચા શાકભાજી કાંજીમાં મેળવી શકાય છે. દા.ત. ટમેટા, કોળુ, પાલક અને બીજા લીલા પાંદડાવાળા શાકભાજી.

ઈંડુ


  • કઠણ રાંધેલા ઇંડાનો પીળો ભાગ પણ જુદીજુદી જાતની કાંજીમાં મેળવી શકાય છે.
  • દુધનો પાવડર (૨ ચમચી) કાંજીમાં મેળવી શકાય છે, જો તે પાણીમાંથી બનવ્યો હોય.
  • થોડી ખાંડ અને તેલ/માખણ (૧ ચમચી) તેની કેલરી વધારવા માટે કાંજીમાં ઉમેરી શકાય છે.

ઉર્જાવાળો ગાઢ ખોરાક્માંથી કેટલીક વાનગીઓ બનાવવાની પદ્ધતિ.

દુધમાં અથવા પાણીમાં થોડી મિનિટ બધા મિશ્રણોના ઘટકો ઉમેરીને અને રાંધીને અર્ધી કઠણ/છુંદેલી સ્થિરતા મેળવવા માટે.
કાંજી
બાજરો - ૨ ચમચી
ચણાની દાળ - ૨ ચમચી,
ચોખા(પોહા)ની કાંજી
ચોખાના flakes(પોહા)નો લોટ - ૨ ચમચી.
ફળની કાંજી
રવો - ૨ ચમચી
તેમાં રાંધેલુ કેળુ અથવા ફળ ઉમેરો.
સફરજનની કાંજી
ચોખા - ૨ ચમચી
૧/૨ ઉકાળેલુ સફરજન
શાકભાજીની કાંજી
બાજરો - ૨ ચમચી
શિંગદાણા - ૧ ચમચી
મસુર/તુળ - ૧ ચમચી
ગાજર/શાકભાજી - ૨ ચમચી
ટમેટાની કાંજી
બાજરો - ૨ ચમચી
ચોખાનો પાવડર - ૨ ચમચી
શિંગદાણા - ૧ ચમચી
તુર દાળ - ૧ ચમચી
ટમેટા (ઉકાળેલા) - ૧ ચમચી.
શાકભાજીના પરાઠા
બાજરો - ૨ ચમચી
શિંગદાણા - ૨ ચમચી
મસુર/તુળ/ચણા - ૧ ચમચી
બટેટા (ઉકાળેલા) - ૨ ચમચી
તેલ - ૧ ચમચી.



બધા મિશ્રણો ભેગા કરીને લોટ બનાવો અને પરાઠાને બદલે અનાજ ઘઊ, જુવાર અને નાચણી સાથે શેકો. બટેટાને બદલે પાલક અને બીજી શાકભાજી રાખો.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...