Skip to main content

Malted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો

ખોરાકો

અનાજો જેવાકે ઘઊ, બાજરો, જુવાર, Malt કરી શકાય. નાચણી સામાન્ય રીતે ભારતના દક્ષિણ ભાગમાં ખાવામાં આવે છે. બીજા અનાજો જેવા કે ચોખા, ચોખાના flakes, મકાઈના flakes, તેમને પણ શેકી અને ભુકો કરીને કાંજીના રૂપમાં પણ આપી શકાય છે. ડાળો જેવી કે મગ (પુરા) Malt કરી શકાય છે, કારણકે તે પચવામાં સરળ હોય છે. શેકેલી અને ભુક્કો કરેલી મગની ડાળ પણ કાંજીમાં વપરાય છે.

Nuts


શેકેલા અને જમીનના શિંગદાણા (૧ ચમચી) બાળકને તે ૯ મહિનાના થાય ત્યારે આપી શકાય છે. શાકભાજી : ઉકાળેલા અને છુંદેલા પોચા શાકભાજી કાંજીમાં મેળવી શકાય છે. દા.ત. ટમેટા, કોળુ, પાલક અને બીજા લીલા પાંદડાવાળા શાકભાજી.

ઈંડુ


  • કઠણ રાંધેલા ઇંડાનો પીળો ભાગ પણ જુદીજુદી જાતની કાંજીમાં મેળવી શકાય છે.
  • દુધનો પાવડર (૨ ચમચી) કાંજીમાં મેળવી શકાય છે, જો તે પાણીમાંથી બનવ્યો હોય.
  • થોડી ખાંડ અને તેલ/માખણ (૧ ચમચી) તેની કેલરી વધારવા માટે કાંજીમાં ઉમેરી શકાય છે.

ઉર્જાવાળો ગાઢ ખોરાક્માંથી કેટલીક વાનગીઓ બનાવવાની પદ્ધતિ.

દુધમાં અથવા પાણીમાં થોડી મિનિટ બધા મિશ્રણોના ઘટકો ઉમેરીને અને રાંધીને અર્ધી કઠણ/છુંદેલી સ્થિરતા મેળવવા માટે.
કાંજી
બાજરો - ૨ ચમચી
ચણાની દાળ - ૨ ચમચી,
ચોખા(પોહા)ની કાંજી
ચોખાના flakes(પોહા)નો લોટ - ૨ ચમચી.
ફળની કાંજી
રવો - ૨ ચમચી
તેમાં રાંધેલુ કેળુ અથવા ફળ ઉમેરો.
સફરજનની કાંજી
ચોખા - ૨ ચમચી
૧/૨ ઉકાળેલુ સફરજન
શાકભાજીની કાંજી
બાજરો - ૨ ચમચી
શિંગદાણા - ૧ ચમચી
મસુર/તુળ - ૧ ચમચી
ગાજર/શાકભાજી - ૨ ચમચી
ટમેટાની કાંજી
બાજરો - ૨ ચમચી
ચોખાનો પાવડર - ૨ ચમચી
શિંગદાણા - ૧ ચમચી
તુર દાળ - ૧ ચમચી
ટમેટા (ઉકાળેલા) - ૧ ચમચી.
શાકભાજીના પરાઠા
બાજરો - ૨ ચમચી
શિંગદાણા - ૨ ચમચી
મસુર/તુળ/ચણા - ૧ ચમચી
બટેટા (ઉકાળેલા) - ૨ ચમચી
તેલ - ૧ ચમચી.



બધા મિશ્રણો ભેગા કરીને લોટ બનાવો અને પરાઠાને બદલે અનાજ ઘઊ, જુવાર અને નાચણી સાથે શેકો. બટેટાને બદલે પાલક અને બીજી શાકભાજી રાખો.

Comments

Popular posts from this blog

સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ-ઓટિઝમ

Health is the first step in life. પરિચય સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ (ASD) એ સામાજિક અસમાનતા,વાતચીતમાં મુશ્કેલી અને વર્તન પ્રતિબંધિત,પુનરાવર્તિત,ચીલાચાલુ પદ્ધતિ દ્વારા વર્ગીકૃત થયેલી,જ્ઞાનતંતુના વિકાસની જટિલ વિકૃતિમાં વિભાજીત થયેલી શૃંખલા છે.તે મગજનો એક વિકાર છે જેમાં ખાસ કરીને વાતચીત કરતી વખતે એક વ્યક્તિની ક્ષમતાને અસર કરી શકે છે.સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ એ બાળપણથી શરૂ થાય છે અને તે યુવાવસ્થાના અંત સુધીના સમયગાળા સુધી થઈ શકે છે. સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિના પ્રકારો આ પ્રમાણે છે : સ્વલીનતાની વિકૃતિ (તેને “પારંપરિક” સ્વલીનતા પણ કહે છે) : આ સ્વલીનતાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ખાસ કરીને સ્વલીનતાની વિકૃતિ લોકોને બોલવામાં અવરોધ કરે,સામાજિક અને વાતસંવાદમાં પડકારરૂપ અને રસપ્રદ બને છે.આ વિકૃતિ સાથે ઘણા બધા વ્યક્તિઓને વિકલાંગતા આવી શકે છે. એસ્પેરિજર સિન્ડ્રોમ : એસ્પેરિજર સિન્ડ્રોમથી પીડાતાં વ્યક્તિઓ ઓછી માત્રામાં ઓટીસ્ટીક વિકૃતિના લક્ષણો અનુભવે છે.તેઓને સામાજિક પડકારો અને અસમાન્ય વર્તણુક અને રસના વિષયો હોઈ શકે છે.તેમ છતાં સામાન્ય રીતે તેઓને ભાષાકીય અથવા બૌધિક વિકલાંગતા સાથેની સમસ્યાઓ ...

ગર્ભપાત

Health is the first step in life. https://ladiesplans.blogspot. com/               પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાના...

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...