Skip to main content

માનસિક બીમારી

Health is the first step in life.

માનસિક બિમારીના લક્ષણો શું છે?

માનસિક વિકૃતિ કે વર્તનજન્ય વિચારને વિચારોમાં ખેલેલ, મૂડ, અથવા વર્તન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જે સાંસ્કૃતિક માન્યતાઓ અને ધોરણોથી બહાર રાખવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તકલીફ અને વ્યક્તિગત બાબતો સાથે તેના લક્ષણો સંકળાયેલા જોવા મળે છે.

કલ્પના સાથે સમસ્યાઓ

  • ધ્યાન કેન્દ્રીત સમસ્યા અને સરળતાથી વ્યગ્રતા.
  • માહિતી યાદ રાખી શકો નહિં.
  • ધીમી માહિતી પ્રક્રિયાઓ અથવા ગેરસમજ.
  • સમસ્યાઓ ઉકેલવા માટેની વધારે મહેનત ન લાગે છે.

વિચારવા સાથે સમસ્યાઓ

  • વિચારોની ગતી વધી જાય અથવા એકદમ ઘટી જાય છે.
  • એક વિષય પરથી અન્ય વિષય પર વિચારો કોઈપણ અર્થ વિના ચાલ્યા કરે.
  • નવા શબ્દો અથવા ધ્વનિનો ઉપયોગ કરે જે શબ્દકોષમાં પણ ના મળે.
  • તેમના વિચારો, ક્રિયાઓ અને બાહ્ય પ્રભાવ હેઠળ શક્ય નથી.

દ્રષ્ટિકોણ સાથે સમસ્યાઓ

  • પ્રત્યક્ષ વિસંગતતાઓ છે: અસામાન્ય તેજસ્વી રંગો કે અશિષ્ટ અવાજો.
  • ભેદી અવાજો સાંભળે છે. કોઈ પણ આસપાસ ન હોય તો પણ પોતાની રીતે બોલ્યા કરે અને હસ્યા કરે છે.
  • જુના નિરાકરણ પણ તેમને વિચિત્ર રીતે નવા લાગે છે.
  • ટીવી, રેડિયો, અથવા જાહેર પરિવહન પર રહેલા ગુપ્ત સદંશાઓમાં માને છે.

લાગણીઓ સાથે સમસ્યાઓ

  • પોતાને નાલાયક, નિરાશાજનક, અને લાચાર અનુભવે.
  • સામાન્ય બાબતોમાં પોતાને દોષિત અનુભવે.
  • મૃત્યુ અથવા આત્મહત્યાના નકારાત્મક વિચારો.
  • દરેક બાબતોમાંથી રસરુચી અને આનંદ ગુમાવી બેસે.
  • પોતાની ક્ષમતાઓ, પ્રતિભા, સંપત્તિ, દેખાવ વિશે વધુ આત્મવિશ્વાસ અને ગર્વ.
  • વધારે ઊર્જા અને થોડી ઊંઘની જરૂર છે.
  • મોટાભાગનો સમય અણગમામાં રહે અને સરળતાથી ઉશ્કેરાઈ જવું.
  • કોઈપણ કારણ વિના વર્તનમાં અચાનક બદલાવ આવવો.
  • ઉત્તેજિત, અભિમાની, વધુ પડતો આત્મવિશ્વાસ અને અન્ય માટે નિરાશા.
  • માટાભાગના સમય વધારે ચકોર અને સાવચેત.
  • બેચેન, બીકણ, અને રોજિંદી ઘટનાઓ અંગે ચિંતા અનુભવે છે.
  • ભયને કારણે સામાન્ય પ્રવૃતિઓ પણ અવગણે (બસ પકડવી, કરિયાણાની ખરીદી લેવાની) ને કારણે પ્રવૃત્તિઓ અવગણે છે.
  • આસપાસ લોકો વચ્ચે પણ અસુરક્ષા અનુભવે.
  • ધાર્મિક અથવા વારંવાર વર્તણૂક કરવા ફરજ પડવી.
  • ચિંતાગ્રસ્ત, ક્ષતિગ્રસ્ત યાદદાસ્ત અથવા ભૂતકાળમાં ઘટનાઓના સ્વપ્ન.

સામાજિક સમસ્યાઓ

  • થોડા જ નજીકના મિત્રો છે.
  • બેચેન અને સામાજિક પરિસ્થિતિમાં દ્વિધામાં
  • બોલાવામાં અથવા શારીરિક રીતે આક્રમક.
  • સુમેળવિનાના સંબંધો, વધારે પડતા આદરણીય.
  • સાથે મળીને રહેવું અઘરુ.
  • અન્ય લોકોને સાખી શકતા નથી.
  • અસામાન્ય રીતે શંકાશીલ

કામ સાથે સમસ્યાઓ

  • બરતરફ અથવા વારંવાર કામ છોડી દેવું.
  • સામાન્ય દબાણ અને અપેક્ષાઓથી સરળતાથી ઉશ્કેરાઈ કે અણગમો કરે છે.
  • કામ, સ્કૂલ, અથવા ઘર પર અન્ય લોકો સાથે ન મળી શકે.
  • ધ્યાન કેન્દ્રિત નથી અથવા અસરકારક રીતે કામ કરી શકે છે.

ઘર સમસ્યાઓ

  • 'અન્યની જરૂરિયાતોને સમજતા નથી.
  • વધારે પડતું મુંઝીપણું અથવા ઘરની અપેક્ષાઓ
  • ઘરકામ પણ યોગ્ય રીતે ન કરી શકે.
  • ઉશ્કેરાટમાં દલીલો અને પરિવાર સાથે ઝઘડા, નિષ્ક્રિય અથવા સક્રિય રીતે.

સ્વદરકાર સાથે સમસ્યા

  • સ્વચ્છતા અથવા દેખાવની કાળજી નહિં લે
  • પૂરતું ખાતા નથી , અથવા વધારે ખાય છે.
  • ઊંઘ નથી લેતા અથવા અતિશય ઊંઘ લે અથવા દિવસ સમય ઊંઘ લે.
  • શારીરિક સ્વાસ્થ્ય માટે થોડું અથવા કોઈ ધ્યાન આપે નહિ.

શારીરિક લક્ષણો સાથે સમસ્યા

  • ન સમજાય તેવા સતત શારીરિક લક્ષણો
  • વારંવાર માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો
  • એક જ સમયે ઘણી બધી શારીરિક સમસ્યાઓ

આદતો સાથે સમસ્યાઓ

  • અતિશય બેકાબૂ બનેલી કોઈપણ આદત કે અને દખલવાળી દૈનિક પ્રવૃત્તિઓ.
  • દારુ અથવા / અને ડ્રગ્સની આદત
  • આગ લગાવવાની બેકાબુ ઈચ્છા
  • બેકાબુ જુગાર
  • અસયંમિત ખરીદી

બાળકોમાં સમસ્યાઓ


  • દારૂ અને / અથવા ડ્રગ્સની આદત
  • દૈનિક સમસ્યાઓ અને પ્રવૃત્તિઓનો સામનો કરવાની અક્ષમતા
  • ઉંઘ અને / અથવા ખાવાની આદતમાં ફેરફાર
  • વધુ પડતી શારીરિક સમસ્યાઓની ફરિયાદો
  • દાદાગીરી, શાળાએ ન જવું, ચોરી, અથવા મિલકત નુકસાન
  • વજન વધવાની વધુ પડતી બીક
  • લાંબા સમય સુધી નકારાત્મક વલણ, સસ્તા ખોરાકની માંગ અને મોતના વિચાર
  • વારંવાર અદમ્ય ગુસ્સો
  • શાળાકાર્યના દેખાવમાં બદલાવ
  • મજબૂત પ્રયત્નો છતાં ખરાબ દેખાવ
  • વધુ પડતી ચિંતા અથવા ઉશ્કેરાટ
  • અતિપ્રવૃત્તિ
  • નિરંતર સ્વપ્ન
https://mykalidada.blogspot.com/              

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...